આજે બોલિવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને દેશના ગૃહમંત્રી અમિત શાહનો જન્મદિવસ છે. આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના. જાણો, કેવું રહેશે આજે જન્મેલા જાતકોનું આગામી એક વર્ષ.
આ વર્ષ રજત પગલે પ્રવેશ કરી રહ્યું છે. ઓક્ટોબરના બાકીના દિવસોમાં રાજકીય ક્ષેત્રે લાભ મલી શકે છે. નવેમ્બરમાં ગ્રહ ચાલ મધ્યમ રહેશે, ગુપ્ત શત્રુઓના ષડયંત્રથી બચવું. ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2023 પૂર્વાપેક્ષા મુજબ શુભ રહેશે. વ્યયથી વધારે લાભ થશે. કેટલાક જાતકોનો ભાગ્યોદય માર્ચથી એપ્રિલ સુધી થશે.
બુધના સહયોગથી મોટાભાગના જાતકોના બૌદ્ધિક, ધાર્મિક અને વ્યવસાયિક પ્રયાસ સાર્થક રહેશે. મે અને જૂનમાં કેટલાક અનાવશ્યક પ્રપંચોના કારણે પરેશાની થઈ શકે છે. બૌદ્ધિક કાર્યો સાથે જોડાયેલા મહાનુભાવો આ વર્ષે જુલાઈમાં પોતાના કામકાજનો વિસ્તાર કરશે. નોકરિયાત વર્ગના જાતકોને મનોવાંચ્છિત જગ્યાએ બદલી મળી શકે છે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સામાન્ય પ્રયાસથી આ સફળ બનશે.
1 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધીમાં સ્થિતિ સામાન્ય સુખદ રહેશે. મહિલાઓ માટે વર્ષ વધુ લાભદાયી છે. વિદ્યાર્થીઓને નિયમિત સહજ પરિશ્રમથી લાભ પ્રાપ્ત થશે. મંગળ તમારી રાશિ માટે અનુકૂળ ના હોવાથી અતઃ શ્રી સુંદરકાંડના પાઠ રોજ રાત્રે આઠ વાગ્યે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને 40 દિવસ સુધી કરો. શનિવારે સાંજે પીપળાના ઝાડ નીચે સરસિયાનો દીવો કરો.
આ વર્ષ રજત પગલે પ્રવેશ કરી રહ્યું છે. ઓક્ટોબરના બાકીના દિવસોમાં રાજકીય ક્ષેત્રે લાભ મલી શકે છે. નવેમ્બરમાં ગ્રહ ચાલ મધ્યમ રહેશે, ગુપ્ત શત્રુઓના ષડયંત્રથી બચવું. ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2023 પૂર્વાપેક્ષા મુજબ શુભ રહેશે. વ્યયથી વધારે લાભ થશે. કેટલાક જાતકોનો ભાગ્યોદય માર્ચથી એપ્રિલ સુધી થશે.
બુધના સહયોગથી મોટાભાગના જાતકોના બૌદ્ધિક, ધાર્મિક અને વ્યવસાયિક પ્રયાસ સાર્થક રહેશે. મે અને જૂનમાં કેટલાક અનાવશ્યક પ્રપંચોના કારણે પરેશાની થઈ શકે છે. બૌદ્ધિક કાર્યો સાથે જોડાયેલા મહાનુભાવો આ વર્ષે જુલાઈમાં પોતાના કામકાજનો વિસ્તાર કરશે. નોકરિયાત વર્ગના જાતકોને મનોવાંચ્છિત જગ્યાએ બદલી મળી શકે છે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સામાન્ય પ્રયાસથી આ સફળ બનશે.
1 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધીમાં સ્થિતિ સામાન્ય સુખદ રહેશે. મહિલાઓ માટે વર્ષ વધુ લાભદાયી છે. વિદ્યાર્થીઓને નિયમિત સહજ પરિશ્રમથી લાભ પ્રાપ્ત થશે. મંગળ તમારી રાશિ માટે અનુકૂળ ના હોવાથી અતઃ શ્રી સુંદરકાંડના પાઠ રોજ રાત્રે આઠ વાગ્યે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને 40 દિવસ સુધી કરો. શનિવારે સાંજે પીપળાના ઝાડ નીચે સરસિયાનો દીવો કરો.