એપશહેર

સરકારે ડુંગળીમાં વેપારીઓ માટે સ્ટોકની મર્યાદા લંબાવી

I am Gujarat 29 Nov 2019, 12:15 pm
72288812 નવી દિલ્હી: સરકારે ડુંગળીના વેપારીઓ માટે સ્ટોક હોલ્ડિંગ લિમિટ અનિશ્ચિતકાળ માટે લંબાવી છે. મતલબ કે હવે નવી જાહેરાત ન થાય ત્યાં સુધી વેપારીઓ ચોક્કસ માત્રાથી વધુ ડુંગળીનો સંગ્રહ નહીં કરી શકે.
I am Gujarat commodity 156
સરકારે ડુંગળીમાં વેપારીઓ માટે સ્ટોકની મર્યાદા લંબાવી


ડુંગળીના ભાવ ક્યારે સામાન્ય થશે તે અંગે ખાદ્ય અને ગ્રાહક બાબતોના મંત્રી રામવિલાસ પાસવાને કંઈ કહ્યું ન હતું. તેમણે કહ્યું હતું કે, “એ અમારા હાથમાં નથી, સરકાર મહત્તમ પ્રયાસ કરી રહી છે, પરંતુ કુદરત સામે કોણ જીતી શકે છે.

સ્ટોક હોલ્ડિંગ લિમિટ કરવા ઉપરાંત કેન્દ્રએ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. 1.2 લાખ ટન ડુંગળીની આયાત કરી છે.” ઉલ્લેખનીય છે કે ડુંગળીના ભાવ દેશના અનેક રાજ્યોમાં હજી પણ કિલોદીઠ ₹70 થી ₹90 સુધી ચાલી રહ્યા છે. રિટેલર હાલમાં મહત્તમ 100 ક્વિન્ટલ અને હોલસેલર મહત્તમ 500 ક્વિન્ટલ ડુંગળી સંગ્રહ કરી શકે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો