એપશહેર

મર્જરની શક્યતાથી IDFC,શ્રીરામ ગ્રુપના શેર્સ 7 ટકા સુધી ગગડ્યા

I am Gujarat 10 Jul 2017, 2:05 pm
નવી દિલ્હી: IDFC,શ્રીરામ ગ્રુપ કંપનીના મર્જરની શક્યતા બાદ શેરબજારમાં આજે આ કંપનીઓના શેરોમાં 7 ટકા સુધીનું ગાબડું પડ્યું હતું.
I am Gujarat idfc shriram group slip over 7 on proposed merger
મર્જરની શક્યતાથી IDFC,શ્રીરામ ગ્રુપના શેર્સ 7 ટકા સુધી ગગડ્યા


BSE પર IDFCના શેર આજે બપોરે 4.67 ટકા ઘટીને રૂ.57.10, IDFC બેન્ક 3.32 ટકાના ધોવાણ સાથે રૂ.62.60 થયો હતો જોકે, બાદમાં તે રિકવર થઈને 0.31 ટકા વધીને રૂ.64.95ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સના શેર 7.39 ટકા ગગડીને રૂ.1,010 અને શ્રીરામ સિટી યુનિયન ફાઈનાન્સ 5.52 ટકા ઘટીને રૂ.2,350ની સપાટીએ ટ્રે઼ડ થઈ રહ્યા હતા.

મોડે મોડે 2015માં બેન્કિંગ ક્ષેત્રમાં આવલી IDFC અને પિરામલ ગ્રુપના ટેકો ધરાવતી ફાઈનાન્શિયલ સર્વિસિસ પૂરી પાડતા શ્રીરામ ગ્રુપે શનિવારે મર્જર માટે સંમતિ દર્શાવી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો