એપશહેર

'નગર મેં ઢિંઢોરા પીટવા દો': 'મિરઝાપુર'ની ડેટ સામે આવતા જ શરુ થયું 'ગુડ્ડુ ભૈયા' V/s'કાલિન ભૈયા'

'મિરઝાપુર 2'ની રીલિઝ ડેટ સામે આવતા જ સોશિયલ મીડિયામાં અલી ફઝલ એટલે કે ગુડ્ડુ ભૈયા અને પંકજ ત્રિપાઠી એટલે કે 'કાલીન ભૈયા'ના ફેન્સ વચ્ચે યુદ્ધ જામ્યું છે.

I am Gujarat 24 Aug 2020, 4:25 pm
વેબ સીરિઝ 'મિરઝાપુર'ના ફેન્સ માટે ખુશખબર છે. સીરિઝની સીઝન-2ની રીલિઝ ડેટ જાહેર થઈ ગઈ છે. આ સીઝન 23 ઓક્ટોબર 2020ના રોજ ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વિડીયો પર આવવાની છે. રીલિઝ ડેટ સામે આવતા જ સોશ્યિલ મીડિયા પર 'ભૌકાલ' ચાલી રહ્યો છે. ફેન્સ અલી ફઝલ એટલે કે ગુડ્ડુ ભૈયા અને પંકજ ત્રિપાઠી એટલે કે 'કાલીન ભૈયા'ને સામસામે લાવીને રાખ્યા છે.
I am Gujarat mirzapur 2 release date finally out fans hails pankaj tripathi ali fazal twitter reaction
'નગર મેં ઢિંઢોરા પીટવા દો': 'મિરઝાપુર'ની ડેટ સામે આવતા જ શરુ થયું 'ગુડ્ડુ ભૈયા' V/s'કાલિન ભૈયા'


સામે આવ્યું હતું ટીઝર
તાજેતરમાં જ શો મેકર્સે સીઝન-2નું ટીઝર રજૂ કર્યું હતું. એવું પણ કહેવામાં આવ્યું હતુંકે ટૂંક સમયમાં જ જલદી રીલિઝ ડેટની જાહેરાત થશે. આ શોમાં પંકજ ત્રિપાઠી, અખંડાનંદ ત્રિપાઠી ઉર્ફ કાલીન ભૈયાના કેરેક્ટરમાં છે. આ શોમાં દિવ્યેંદુ શર્મા પણ છે. જેના ફૂલચંદ ઉર્ફ મુન્ના ત્રિપાઠીના કેરેક્ટરને પણ દર્શકોએ ખૂબ જ મનોરંજન આપ્યું છે.

'હમ કો ઝિંદા છોડ ગયે, ગલતી કિયે'
રીલિઝ ડેટની જાહેરાત કરીને એક વિડીયો ટીઝર રીલિઝ કર્યું છે. જેમાં ગુડ્ડુભૈયાનો વોઈસઓવર સંભળાઈ રહ્યો છે કે, "દુનિયા મેં દો તરહ કે લોગ હોતે હૈ - ઝિંદા ઔર મુર્દા, ઔર ફીર હોતે હૈ તીસરે ઘાયલ હમસે સબ છીન લિએ ઔર હમ કો ઝિંદા છોડ ગયે, ગલતી કિયે"

હવે રાહ ન જોઈ શકાય

સોશિયલ મીડિયા પર રીલિઝ ડેટની જાહેરાત થતાં જ ફેન્સ ટ્વીટ કરી રહ્યાં છે. કોઈએ લખ્યું છે કે, આ વખતે મિરઝાપુરને ગુડ્ડુભૈયા અમેરિકા બનાવી દેશે, તો કોઈ કહી રહ્યું છે કે, બદલા તો લેકર રહેંગે

ખુશી કા માહૌલ હૈ

'હેરાફેરી' સ્ટાઈલમાં ખુશી

અભી મઝા આયેગા

ગુડ્ડુ ભૈયાનું ધમાકેદાર કમબેક

ઈસ બાર એટેક હોગા, ડિફેન્સ નહીં

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો