એપશહેર

એર સ્ટ્રાઈકને લઈને સ્વરા ભાસ્કરે પીએમ મોદી પર સાધ્યું નિશાન, મળ્યો આવો જવાબ

મિત્તલ ઘડિયા | I am Gujarat 27 Feb 2019, 3:12 pm
I am Gujarat swara bhaskar was trolled on twitter after she commented on pm
એર સ્ટ્રાઈકને લઈને સ્વરા ભાસ્કરે પીએમ મોદી પર સાધ્યું નિશાન, મળ્યો આવો જવાબ


સ્વરાએ પીએમ પર સાધ્યું નિશાન

સ્વરા ભાસ્કર ટ્વિટર પર હંમેશા અલગ-અલગ મુદ્દે પોતાનો મત વ્યક્ત કરવા માટે જાણીતી છે. તે વાત રાજનીતિને લગતી હોય કે પછી બોલિવુડને લગતી હોય. આ દરમિયાન સ્વરા કેટલીયવાર ટ્રોલર્સના નિશાને પણ ચડી છે. સ્વરા ભાસ્કરે ટ્વીટ કરી વાયુસેનાએ કરેલી એર સ્ટ્રાઈકના બહાને પીએમ મોદી પર નિશાન સાધ્યું. ટ્વીટ કરતાંની સાથે જ સ્વરા ભાસ્કરને યુઝર્સે કરી દીધી ટ્રોલ.અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

ટ્વિટર પર થઈ ગઈ ટ્રોલ

ટ્વિટર પર થઈ ટ્રોલ

ટ્વિટર પર થઈ ટ્રોલ

ટ્વિટર પર થઈ ટ્રોલ

https://twitter.com/tanveersingh957/status/1100606240202252290

ટ્વિટર પર થઈ ટ્રોલ

લેખક વિશે
મિત્તલ ઘડિયા
મિતલ ગઢીયા છેલ્લા સાત વર્ષ કરતાં વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી B.Com અને માસ્ટર ઈન માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુશનની ડિગ્રી મેળવી છે. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા અને ટીવી 9 જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો