કરિશ્મા તન્ના આજે ઈન્ડસ્ટ્રીઝમાં પોતાનું સ્થાન બનાવી ચૂકી છે. સંપત્તિ, ખ્યાતિ અને કુટુંબ બધું છે. કરિશ્મા તન્નાના પિતાનું 15 ઓક્ટોબર 2012માં અવસાન થયું હતું. તાજેતરમાં, કરિશ્માએ તેમની પુણ્યતિથિ પર ભાવુક થઈ ગઈ હતી. તેણે પિતાને યાદ કરતાં સોશિયલ મીડિયા પર પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું.
સાથે કરિશ્મા તન્નાએ લખ્યું, 'તેમને 8 વર્ષ થયા. જ્યારે પણ હું સ્વર્ગમાં જઈશ ત્યાંરે તેમને પહેલા મળીશ. બીજી વસ્તુ જે હું કરીશ તે છે કે હું તમને ફરીથી મારાથી દૂર નહીં થવા દઉં. હું તને ખૂબ યાદ કરું છું પપ્પા (જેમ કે આપણે ગુજરાતીમાં કહીએ છીએ.)
એવું કહેવામાં આવે છે કે કરિશ્મા તન્નાના પિતાને હ્રદયની બીમારી હતી અને તેથી જ તેનું મોત નીપજ્યું હતું. કરિશ્માની આ પોસ્ટ પર ચાહકો તેમજ તેના મિત્રોએ પણ કોમેન્ટ કરી અભિનેત્રીને હિંમત આપી હતી. પ્રોફેશનલ ફ્રન્ટની વાત કરીએ તો, કરિશ્મા તન્ના 'ખત્રો કે ખિલાડી 10'માં જોવા મળી હતી અને તે સિઝનના વિજેતા બની હતી. તે હાલમાં કેટલાક પ્રોજેક્ટ્સ અને શૂટમાં વ્યસ્ત છે. પરંતુ ટીવી કે મૂવીઝમાં ક્યારે પાછા ફરવા તે અંગે કોઈ માહિતી નથી.
સાથે કરિશ્મા તન્નાએ લખ્યું, 'તેમને 8 વર્ષ થયા. જ્યારે પણ હું સ્વર્ગમાં જઈશ ત્યાંરે તેમને પહેલા મળીશ. બીજી વસ્તુ જે હું કરીશ તે છે કે હું તમને ફરીથી મારાથી દૂર નહીં થવા દઉં. હું તને ખૂબ યાદ કરું છું પપ્પા (જેમ કે આપણે ગુજરાતીમાં કહીએ છીએ.)
એવું કહેવામાં આવે છે કે કરિશ્મા તન્નાના પિતાને હ્રદયની બીમારી હતી અને તેથી જ તેનું મોત નીપજ્યું હતું. કરિશ્માની આ પોસ્ટ પર ચાહકો તેમજ તેના મિત્રોએ પણ કોમેન્ટ કરી અભિનેત્રીને હિંમત આપી હતી. પ્રોફેશનલ ફ્રન્ટની વાત કરીએ તો, કરિશ્મા તન્ના 'ખત્રો કે ખિલાડી 10'માં જોવા મળી હતી અને તે સિઝનના વિજેતા બની હતી. તે હાલમાં કેટલાક પ્રોજેક્ટ્સ અને શૂટમાં વ્યસ્ત છે. પરંતુ ટીવી કે મૂવીઝમાં ક્યારે પાછા ફરવા તે અંગે કોઈ માહિતી નથી.