ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર નવજોતસિંહ સિદ્ધુ હવે કપિલ શર્માનો કોમેડી શો છોડવા જઈ રહ્યા છે. આ શોમાં તેઓ સ્પેશિયલ જજની ભૂમિકામાં હતા. સિદ્ધુની પત્ની નવજોતકૌરના મુજબ, હવે તેમના પતિ પંજાબના રાજકારણ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જ્યાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. સિદ્ધુ 30 સપ્ટેમ્બર સુધીના શોનું રેકોર્ડિંગ કરી ચૂક્યા છે.
પંજાબ ચૂંટણી માટે કપિલનો શો છોડશે સિદ્ધુ
I am Gujarat 21 Sep 2016, 9:23 pm