એપશહેર

'ગંદી બાત'માં કામ કરનાર એક્ટ્રેસનું નિધન, દિલ્હીમાં લીધા અંતિમ શ્વાસ

સીરિયલ ઉપરાંત તેમણે હિન્દી ફિલ્મ 'હિચકી' અને વેબ સિરીઝ 'ગંદી બાત'માં પણ કામ કર્યું હતું

I am Gujarat 21 Nov 2020, 7:11 pm
ટીવી એક્ટ્રેસ લિના આચાર્યએ આજે અંતિમ શ્વાસ લધો. ઝી ટીવીનાં શો 'આપ કે આ જાને સે' અને એન્ડ ટીવી પરનાં શો 'મેરી હાનીકારક બીવી' જેવાં શોમાં તેઓ કામ કરી ચુક્યા છે. આજ રોજ દિલ્હીમાં તેમણે અંતિમ શ્વાસ લધો.
I am Gujarat tv actress leena acharya passes away
'ગંદી બાત'માં કામ કરનાર એક્ટ્રેસનું નિધન, દિલ્હીમાં લીધા અંતિમ શ્વાસ


દિલ્હીમાં આજે વહેલી સવારે કિડનીની સમસ્યાને કારણે તેઓ છેલ્લાઘણાં મહિનાઓથી હોસ્પિટલમાં દાખલ હતાં. આજે તેમણે દિલ્હીની હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધો હતો.

લિનાનાં કરિઅરની વાત કરીએ તો સીરિયલ ઉપરાંત તેમણે હિન્દી ફિલ્મ 'હિચકી' અને વેબ સિરીઝ 'ગંદી બાત'માં પણ કામ કર્યું હતું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો