એપશહેર

30 તસવીરો: અમદાવાદમાં અત્યારથી જ જનતા કર્ફ્યુ જેવો માહોલ, મોટાભાગના રસ્તાઓ સૂમસામ

નવરંગ સેન | I am Gujarat 21 Mar 2020, 1:47 pm
Team IamGujarat: કોરોના વાયરસ સામે લડત આપવા માટે પીએમ મોદીએ રવિવારે જનતા કર્ફ્યુનું આહ્વાન કર્યું છે, પરંતુ અમદાવાદમાં અત્યારથી જ તેની અસર જોવા મળી રહી છે. આજે સવારથી જ અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં સન્નાટો જોવા મળી રહ્યો છે. જે રસ્તાઓ એક સમયે મોડી રાત સુધી પણ ટ્રાફિકથી ધમધમતા રહેતા હતા ત્યાં પણ માંડ એકલ-દોકલ વાહનો જોવા મળી રહ્યા છે. IamGujaratની ટીમે આજે અમદાવાદના વિભિન્ન વિસ્તારોની સ્થિતિ જાણવા પ્રયાસ કર્યો હતો, જેમાં અનેક વિસ્તારોમાં લોકોની અવરજવર બિલકુલ ઓછી દેખાઈ હતી.
લાલદરવાજા બસ સ્ટેશન
પ્રેમાભાઈ હોલ, ભદ્રકાળી
વસ્ત્રાલ, રિંગ રોડ
IIM ચાર રસ્તા
નરોડા
નરોડા
માનસી સર્કલ
વસ્ત્રાલ, નિરાંત ચોકડી
નરોડા-દહેગામ રોડ
નવા નરોડા
સીજી રોડ
સીજી રોડ ગિરિશ કોલ્ડ્રિંક
કોતરપુર
કોતરપુર એરપોર્ટ પાસેનો રસ્તો
રિવરફ્રંટ સુરત
એલિસબ્રિજ
સંન્યાસ આશ્રમ
ઘંટાકર્ણ માર્કેટ
સુમેળ બિઝનેસ પાર્ક
મણિનગર
શ્યામલ
આનંદનગર
વસ્ત્રાલ
રિંગ રોડ
ભીડભંજન, બાપુનગર
રખિયાલ
રખિયાલ
વસ્ત્રાપુર તળાવ નજીક
વસ્ત્રાપુર
અંધજનમંડળ ચાર રસ્તા
AMA
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો