એપશહેર

કોરોના: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 1101 નવા કેસ, કુલ આંકડો 69,986 પર પહોંચ્યો

ગુજરાતમાં કોરોના વાયરસના વધુ 23 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુઆંક 2629 થયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 52,827 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.

I am Gujarat 8 Aug 2020, 7:40 pm
અમદાવાદ: ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1101 કેસ નોંધાયા છે. આ સાથે ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ દર્દીઓનો આંકડો 69,986 પર પહોંચ્યો છે. જ્યારે બીજી બાજુ છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કુલ 1135 દર્દીઓ કોરોના વાયરસને હરાવીને સાજા થયા છે. ગુજરાતમાં કોરોના વાયરસના વધુ 23 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુઆંક 2629 થયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 52,827 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.
I am Gujarat q11


ગુજરાતમાં જિલ્લા પ્રમાણે કોરોનાના નવા કેસ-ડિસ્ચાર્જની વિગતો આ પ્રમાણે છે.

વધુ 23 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુઆંક 2629 થયો છે.

રાજ્યમાં હાલ દર્દીઓની વિગત નીચે મુજબ છે

જો ભારતમાં કોરોના વાયરસના કેસની વાત કરીએ તો દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 2,088,611 કેસ નોંધાયા છે જ્યારે 42,518 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. અત્યાર સુધીમાં કોરોનાના કુલ 1,427,005 દર્દીઓ સાજા થયા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો