એપશહેર

કોરોના: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 1070 નવા દર્દીઓ નોંધાયા, કુલ આંકડો 188310 થયો

રાજ્યમાં કોરોનાના વધુ 6 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 3803 થયો છે. રાજ્યમાં કોરોના વાયરસને હરાવીને સાજા થવાનો દર 91.30% નોંધાયો છે.

I am Gujarat 15 Nov 2020, 7:06 pm
અમદાવાદ: ગુજરાતમાં ફરી એકવખત મોટા શહેરોમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો નોંધાયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1070 કેસ નોંધાયા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસનો કુલ આંકડો 188310 પર પહોંચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 1001 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં કોરોનાના વધુ 6 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 3803 થયો છે. રાજ્યમાં કોરોના વાયરસને હરાવીને સાજા થવાનો દર 91.30% નોંધાયો છે.
I am Gujarat q5


અન્ય રાજ્યની સરખામણીએ ગુજરાતની સ્થિતિ

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો આ મુજબ છે.

રાજ્યમાં નવા નોંધાયેલા અને ડિસ્ચાર્જ થયેલા કેસોની વિગતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો