એપશહેર

કોરોના: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1110 નવા દર્દીઓ નોંધાયા, કુલ આંકડો 229913 થયો

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે વધુ 11 દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુઆંક 4193 થયો છે. કોરોનાને હરાવીને સાજા થવાનો દર 92.57 ટકા નોંધાયો છે.

I am Gujarat 15 Dec 2020, 7:50 pm
અમદાવાદ: ગુજરાતમાં હવે ધીરે-ધીરે કોરોના વાયરસના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1110 કેસ નોંધાયા છે, આ સાથે જ ગુજરાતમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 229913 પર પહોંચ્યો છે. બીજી બાજુ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1236 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. કોરોનાને હરાવીને સાજા થવાનો દર 92.57 ટકા નોંધાયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે વધુ 11 દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુઆંક 4193 થયો છે.
I am Gujarat q12


અન્ય રાજ્યની સરખામણીએ ગુજરાતની સ્થિતિ

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો આ મુજબ છે.

રાજ્યમાં નવા નોંધાયેલા અને ડિસ્ચાર્જ કેસોની વિગતો આ મુજબ છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો