એપશહેર

કોરોના: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 1325 કેસ નોંધાયા, કુલ આંકડો 221493 થયો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે વધુ 15 દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુઆંક 4110 થયો છે.

I am Gujarat 8 Dec 2020, 7:43 pm
અમદાવાદ: ગુજરાતમાં ધીરે-ધીરે હવે કોરોના વાયરસના નવા કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1325 નવા દર્દીઓ નોંધાયા અને અત્યાર સુધીમાં નોંધાયેલા કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 221493 પર પહોંચ્યો છે. જ્યારે બીજી બાજુ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1531 દર્દીઓ સાજા થયા છે અને કોરોનાને હરાવવાનો દર 91.70 ટકા નોંધાયો છે. જ્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે વધુ 15 દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુઆંક 4110 થયો છે.
I am Gujarat w5


અન્ય રાજ્યની સરખામણીએ ગુજરાતની સ્થિતિ

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો નીચે મુજબ છે.

રાજ્યમાં નવા નોંધાયેલા અને ડિસ્ચાર્જ કેસની વિગતો આ મુજબ છે.

Read Next Story