એપશહેર

કોરોના: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 471 કેસ નોંધાયા, જ્યારે સાજા થવાનો દર 96.17% થયો

રાજ્યમાં આજે 12,487 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી, અત્યાર સુધીમાં કુલ 35,851 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.

I am Gujarat 21 Jan 2021, 7:36 pm
અમદાવાદ: ગુજરાતમાં હવે ધીરે-ધીરે કોરોના વાયરસના કેસોમાં ભારે ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 471 કેસ નોંધાયા છે જ્યારે 727 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોના વાયરસને હરાવીને સાજા થવાનો દર 96.17% થયો છે. જો કોરોના વેક્સિનની વાત કરીએ તો રાજ્યમાં આજે 12,487 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી, અત્યાર સુધીમાં કુલ 35,851 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.
I am Gujarat q12


રાજ્યમાં હાલ દર્દીઓની વિગતો નીચે મુજબ છે.

રાજ્યમાં નવા નોંધાયેલા અને ડિસ્ચાર્જ કેસની વિગતો આ મુજબ છે.

Read Next Story