એપશહેર

કઈ રીતે ગુજરાતના દરિયાકિનારા તરફ આગળ વધી રહ્યું છે 'VAYU' વાવાઝોડું, જુઓ Pics

Hitesh Mori | I am Gujarat 11 Jun 2019, 6:53 pm
અમદાવાદઃ હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે અરબ સાગરમાં સર્જાયેલું વાવાઝોડુ ‘વાયુ’ 13 એપ્રિલે ગુજરાતના દરિયા કિનારે પહોંચે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ વાવાઝોડાને કારણે સરકાર દ્વારા સાવચેતીના પગલા રૂપે કામગીરી શરૂ કરી દીધી છે. NDRFની ટીમો પણ સ્ટેન્ડ બાય મોડ પર મૂકવામાં આવી છે. હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો ‘વાયુ’ વાવાઝોડાને લઈને હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ દરિયાકાઠાના ગામોને એલર્ટ પર આપવામાં આવ્યું છે. સાથે 35 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. વાયુ વાવાઝોડુ કેવી રીતે આગળ વધશે તેની આગાહી કરતા ફોટોગ્રાફ અહીં દર્શાવવામાં આવ્યા છે. ‘વાયુ’ વાવાઝોડાની 11 જૂન 2019ની સ્થિતિ
ફોટોઃ windy.com ‘વાયુ’ વાવાઝોડાની 12 જૂન 2019ની અંદાજીત સ્થિતિ
ફોટોઃ windy.com ‘વાયુ’ વાવાઝોડાની 13 જૂન 2019ની અંદાજીત સ્થિતિ
ફોટોઃ windy.com

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો