એપશહેર

અંજારઃ PM મોદીએ 5 હજાર કરોડના LNG પ્રોજેક્ટનું કર્યું લોકાર્પણ

Hitesh Mori | I am Gujarat 30 Sep 2018, 5:11 pm
I am Gujarat pm modi address rally in kutch anjar
અંજારઃ PM મોદીએ 5 હજાર કરોડના LNG પ્રોજેક્ટનું કર્યું લોકાર્પણ


LNG ટર્મિનલ પ્રોજેક્ટનું લોકાર્પણ

અંજારઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા છે. આણંદમાં ચોકલેટ ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યા બાદ PM મોદીએ મુન્દ્રા સ્થિત GSPL LNG ટર્મિનલ પ્રોજેકટનુ લોકાર્પણ કર્યું. અંજાર અને મુન્દ્રા ગેસ ટ્રાન્સમિશન પ્રોજેક્ટનુ લોકાર્પણ કર્યું. પ્રોજેક્ટ થકી કચ્છના ઉધોગ અને લોકોને ગેસ સુવિધા મળશે.

કચ્છી ભાષામાં કરી સંબોધનની શરૂઆત

અનેક વિકાસના કામો કર્યા

કચ્છને ટુરીઝની દ્રષ્ટિએ આગળ લઈ જવું છે

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો