એપશહેર

સાળંગપુરમાં પ્રમુખ સ્વામી મહારાજનું સ્મૃતિમંદિર બનાવવાની કામગીરી શરૂ

Hitesh Mori | I am Gujarat 3 May 2019, 9:47 pm
I am Gujarat sarangpur pramukh swami temple work start
સાળંગપુરમાં પ્રમુખ સ્વામી મહારાજનું સ્મૃતિમંદિર બનાવવાની કામગીરી શરૂ


મંદિર બનાવવાની કામગીરી શરૂ

સાળંગપુર ખાતે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના સ્મૃતિ મંદિરની શિલાન્યાસ વિધિ બાદ હવે તેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ મંદિરની કામગીરી માટે સાધુ સંતો અને હરિભક્તો રોજ શ્રમદાન કરી રહ્યા છે. હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

13 ઓગસ્ટ 2016ના રોજ બ્રહ્મલીન થયા સ્વામી

અંત્યેષ્ટિ કરાઈ તે જગ્યા પર મંદિરનું નિર્માણ

આ જગ્યા ખુદ પ્રમુખ સ્વામીએ જ પસંદ કરી હતી

જુઓ Video

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો