શ્રીનગર
હિજબુલ મુઝાહિદ્દીનના પોસ્ટર બોય બુરહાન વાનીનું એક અથડામણમાં મોત થયા બાદ તેના વિરોધમાં ભડકેલી હિંસામાં 11 લોકોના મોત થયા છે. સમાચાર એજન્સી ANIના રિપોર્ટ મુજબ પ્રદર્શનકારીઓ તથા સુરક્ષા બળોની વચ્ચે થયેલા સંઘર્ષમાં અત્યાર સુધીમાં 50 લોકો ઘાયલ થયા છે. જમ્મુ અને કાશ્મીરની પોલીસે જણાવ્યું કે આ ઘર્ષમાં સુરક્ષાબળના 96 જવાનો ઘાયલ થયા છે. હિંસક ભીડે પાંચ ભવનોમાં આગ લગાવી દીધી છે. આ સિવાય કેટલીક ગાડીઓને પણ આગ ચાંપવામાં આવી હોવાની સૂચના મળી રહી છે.
જમ્મુ અને કાશ્મીરની પોલીસના જણાવ્યા મુજબ પ્રદર્શનકારીઓ પર કાર્યવાહી કરવામાં સંયમ વર્તવામાં આવી રહ્યું છે. કાશ્મીરના ઘણાં વિસ્તારોમાં કર્ફ્યુ જેવી સ્થિતિ છે અને ખીણ વિસ્તારમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. સંવેદનશીલ સ્થિતિને જોતા જમ્મુ આધારિત શિવિરથી અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી છે અને ખીણ તરફ શનિવારે શ્રદ્ધાળુઓને નવા જથ્થાને રવાના નથી કરાયો. UPDATE: 8 killed in protests over killing of Burhan Wani, Hizbul Mujahideen terrorist in Kashmir. — ANI (@ANI_news) July 9, 2016 ત્રાલમાં બુરહાનની અંત્યેષ્ટિમાં હજારો લોકો જોડાયા હતા ત્યારે ઉત્તર કાશ્મીરના ખાદીનયારથી દક્ષિણના કુલગામ સુધી હિંસક પ્રદર્શન થયાની ખબરો સામે આવી છે. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના વેરીનાગ વિસ્તારમાં સુરક્ષાબળો દ્વારા પ્રદર્શનકારીઓ પર કથિત રીતે ગોળી ચનાવવાથી 25 વર્ષના યુવક આમિર બશીરનું મોત થયું છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, યુવકને હોસ્પિટલમાં લઈ જવાયો પણ રસ્તામાં તેનું મોત થઈ ગયું. અનંતનાગ જિલ્લાના એક હોસ્પિટલના ડૉક્ટરે જણાવ્યુ કે ઝુબેર અહમદની છાતીમાં ગોળીઓ વાગી હતી. 96 security personnel injured while tackling attacks, 8 killed, mostly in South Kashmir & Anantnag distt: ADGP pic.twitter.com/YPPbkz8U71 — ANI (@ANI_news) July 9, 2016
હિજબુલ મુઝાહિદ્દીનના પોસ્ટર બોય બુરહાન વાનીનું એક અથડામણમાં મોત થયા બાદ તેના વિરોધમાં ભડકેલી હિંસામાં 11 લોકોના મોત થયા છે. સમાચાર એજન્સી ANIના રિપોર્ટ મુજબ પ્રદર્શનકારીઓ તથા સુરક્ષા બળોની વચ્ચે થયેલા સંઘર્ષમાં અત્યાર સુધીમાં 50 લોકો ઘાયલ થયા છે. જમ્મુ અને કાશ્મીરની પોલીસે જણાવ્યું કે આ ઘર્ષમાં સુરક્ષાબળના 96 જવાનો ઘાયલ થયા છે. હિંસક ભીડે પાંચ ભવનોમાં આગ લગાવી દીધી છે. આ સિવાય કેટલીક ગાડીઓને પણ આગ ચાંપવામાં આવી હોવાની સૂચના મળી રહી છે.
જમ્મુ અને કાશ્મીરની પોલીસના જણાવ્યા મુજબ પ્રદર્શનકારીઓ પર કાર્યવાહી કરવામાં સંયમ વર્તવામાં આવી રહ્યું છે. કાશ્મીરના ઘણાં વિસ્તારોમાં કર્ફ્યુ જેવી સ્થિતિ છે અને ખીણ વિસ્તારમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. સંવેદનશીલ સ્થિતિને જોતા જમ્મુ આધારિત શિવિરથી અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી છે અને ખીણ તરફ શનિવારે શ્રદ્ધાળુઓને નવા જથ્થાને રવાના નથી કરાયો. UPDATE: 8 killed in protests over killing of Burhan Wani, Hizbul Mujahideen terrorist in Kashmir. — ANI (@ANI_news) July 9, 2016 ત્રાલમાં બુરહાનની અંત્યેષ્ટિમાં હજારો લોકો જોડાયા હતા ત્યારે ઉત્તર કાશ્મીરના ખાદીનયારથી દક્ષિણના કુલગામ સુધી હિંસક પ્રદર્શન થયાની ખબરો સામે આવી છે. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના વેરીનાગ વિસ્તારમાં સુરક્ષાબળો દ્વારા પ્રદર્શનકારીઓ પર કથિત રીતે ગોળી ચનાવવાથી 25 વર્ષના યુવક આમિર બશીરનું મોત થયું છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, યુવકને હોસ્પિટલમાં લઈ જવાયો પણ રસ્તામાં તેનું મોત થઈ ગયું. અનંતનાગ જિલ્લાના એક હોસ્પિટલના ડૉક્ટરે જણાવ્યુ કે ઝુબેર અહમદની છાતીમાં ગોળીઓ વાગી હતી. 96 security personnel injured while tackling attacks, 8 killed, mostly in South Kashmir & Anantnag distt: ADGP pic.twitter.com/YPPbkz8U71 — ANI (@ANI_news) July 9, 2016