કોંગ્રેસી નેતાઓની PM મોદી પર આપત્તિજનક ટ્વીટ
‘મહાત્મા પણ મોદીને દેશભક્તિ ન શીખવી શકે’
‘મહાત્મા પણ મોદીને દેશભક્તિ ન શીખવી શકે’
Is Se Khate Hain Chutiyon Ko Bhakt Bana Na or Bhakton Ko Permanent Chutiya Bana Na -Jai Ho. Even Mahatma can not teach MODI Deshbhakti ???? https://t.co/JifB926g0M
— Manish Tewari (@ManishTewari) September 17, 2017મનીષ તિવારી જે ટ્વીટ કરી તેમાં PM મોદીનો ઉલ્લેખ કરતા અપશબ્દો લખવામાં આવ્યા છે. તેમણે ટ્વીટમાં લખ્યું કે, ‘આને કહેવાય ચૂ્#$%ને ભક્ત બનાવવા અને ભક્તોને પર્મનેન્ટ ચૂ્#$% બનાવવા. જય હો. મહાત્મા સુદ્ધા પણ મોદીને દેશભક્તિ ન શીખવી શકે.’