એપશહેર

રામ મંદિર ભૂમિ પૂજનઃ 'સ્વર્ગ'ની જેમ શણગારવામાં આવ્યું છે અયોધ્યા

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ કાર્યની શરૂઆત પહેલા શહેરને 'સ્વર્ગ'ની જેમ શણગાર કરવામાં આવ્યો છે.

I am Gujarat 4 Aug 2020, 9:24 pm
જે રીતે ભગવાન રામ વનવાસ પૂરો કરીને પરત ફર્યા હતા તેવી જ રીતે આજે પણ અયોધ્યાને રોશનથી શણગારવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આવતી કાલે એટલે કે 5 ઓગસ્ટના રોજ ભગવાન રામના મંદિરનું ભૂમિ પૂજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી પણ હાજરી આપશે. ત્યારે આજે સમગ્ર અયોધ્યાનો રાત્રી નજારો જોવા લાયક છે. શહેર આખું રોશનીથી જગમગી રહ્યું છે.
I am Gujarat ayodhya all set for ram mandir bhoomi poojan
રામ મંદિર ભૂમિ પૂજનઃ 'સ્વર્ગ'ની જેમ શણગારવામાં આવ્યું છે અયોધ્યા


સરયૂ તટ કિનારે રોશની

દેશભરમાં આવી રહ્યા છે સંતો

શહેરના તમામ રસ્તાઓ પર લાઈટિંગ

કડક સુરક્ષા અને પોલીસ બંદોબસ્ત

ઘર્મ ધજા અને દરેક બાજુ જય શ્રીરામનો ઘોષ

શહેરભરમાં ઉત્સાહ અને ઉત્સુકતા

રંગોળીના રંગમાં રંગાયું અયોધ્યા

ઠેર ઠેર જગ્યાએ ઉજવણીની તૈયારીઓ

અન્ય મંદિરો અને ધર્મસ્થાન પર સજાવટ

શહેરની દિવાલો પર રંગરોગાન

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો