સંજય નિરુપમે આપી જાણકારી
નિરુપમે ટ્વીટ કરીને જણાવ્યું કે, ‘કાલે નોટબંધીની વરસી નિમિત્તે મોરચા પ્રદર્શન આઝાદ મેદાન, સવારે 11 વાગ્યે, શ્રદ્ધાંજલિ સભા જુહૂ બીચ પર સાંજે 8 વાગ્યે. બંને જગ્યાએ આવો, નોટબંધી વિરુદ્ધ ગર્જના કરો.’ તેમણે બીજી ટ્વીટ કરતા કહ્યું કે, ‘વધુ એક હાઈલાઈટ, નોટબંધીમાં જે લોકોના જીવ ગયા છે તેમની યાદમાં શ્રાધ્ધનું પણ આયોજન છે.’ જણાવી દઈએ કે, નોટબંધી દરમિયાન નોટ બદલાવવા માટે બેંકોની બહાર લાગેલી લાઈનોમાં ઘણા લોકોના મૃત્યુ થયા હતા.कल #नोटबंदी की बरसी पर
मोर्चा-प्रदर्शन
आज़ाद मैदान,सुबह 11बजे
श्रध्दांजलि सभा
जुहू बीच पर शाम 8बजे
दोनों जगह आएँ,नोटबंदी के ख़िलाफ़ गरजें।
— Sanjay Nirupam (@sanjaynirupam) November 7, 2017‘નોટબંધીમાં 115 લોકોએ ગુમાવ્યા જીવ’
નિરુપમે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, ‘નોટબંધી દરમિયાન આશરે 115 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ગરીબ લોકોને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. અમે જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ આપીશું. અહીં કેટલાક કાર્યકર્તાઓ મુંડન પણ કરાવશે.’और एक हाईलाइट #नोटबंदी में जिनकी जान चली गई,उनकी याद में श्राद्ध का भी आयोजन है।आज़ाद मैदान पर। https://t.co/tN8ApNksgw
— Sanjay Nirupam (@sanjaynirupam) November 7, 2017