ઇટાવા
મેનપુરીમાં 15 રૂપિયાની લેતી દેતીના વિવાદમાં એક દલિત દંપતીની કુહાડી મારીને હત્યા કરી હોવાની ઘટના સામે આવી રહી છે.આ ઘટનામાં એક સ્થાનિક દુકાનદારે આરોપી છે. પોલીસે આરોપી દુકાનદારને પકડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
દલિત દંપતીને મોતને ઘાટ ઉતારવાની ઘટનામાં કુરા પોલીસ સ્ટેશનની હદમાં આવતા લખમીપુર ગામમાં બની છે. અહીંયા રહેવાસી ભારત સિંહ અને તેની પત્ની ગામના એક દુકાનદાર અશોક મિશ્રા પાસેથી 15 રૂપિયાનો સામાન ઉધાર ખરીદ્યો હતો જે દંપતી ચૂકાવી શકયું ન હતું.
ગુરૂવારે સવારે દલિત દંપતી ખેતરમાં મજૂરી માટે જઇ રહ્યા હતા ત્યારે અશોકમિશ્રા તેમની પાસે 15 રૂપિયા માંગ્યા. વાદ વિવાદ વધ્યો જેમાં અશોકમિશ્રાએ કુહાડી વડે દંપતિ ઉપર હુમલો કરી દીધો જેમાં ભારત અને તેની પત્નીનું મોત નિપજ્યું હતું. પોલીસે ઘટના સ્થળ પહોંચી આરોપીની અટકાત કરી વધુ તપાસ હાથ ધરી છે.
મેનપુરીમાં 15 રૂપિયાની લેતી દેતીના વિવાદમાં એક દલિત દંપતીની કુહાડી મારીને હત્યા કરી હોવાની ઘટના સામે આવી રહી છે.આ ઘટનામાં એક સ્થાનિક દુકાનદારે આરોપી છે. પોલીસે આરોપી દુકાનદારને પકડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
દલિત દંપતીને મોતને ઘાટ ઉતારવાની ઘટનામાં કુરા પોલીસ સ્ટેશનની હદમાં આવતા લખમીપુર ગામમાં બની છે. અહીંયા રહેવાસી ભારત સિંહ અને તેની પત્ની ગામના એક દુકાનદાર અશોક મિશ્રા પાસેથી 15 રૂપિયાનો સામાન ઉધાર ખરીદ્યો હતો જે દંપતી ચૂકાવી શકયું ન હતું.
ગુરૂવારે સવારે દલિત દંપતી ખેતરમાં મજૂરી માટે જઇ રહ્યા હતા ત્યારે અશોકમિશ્રા તેમની પાસે 15 રૂપિયા માંગ્યા. વાદ વિવાદ વધ્યો જેમાં અશોકમિશ્રાએ કુહાડી વડે દંપતિ ઉપર હુમલો કરી દીધો જેમાં ભારત અને તેની પત્નીનું મોત નિપજ્યું હતું. પોલીસે ઘટના સ્થળ પહોંચી આરોપીની અટકાત કરી વધુ તપાસ હાથ ધરી છે.