એપશહેર

ખ્યાતનામ કલાકાર એસ.એચ. રઝાનું નિધન

I am Gujarat 23 Jul 2016, 4:30 pm
નવી દિલ્હી: આધુનિક ભારતીય કલાકાર એસ.એચ.રઝાનું શનિવારે લાંબી માંદગી બાદ અવસાન થયું હતું. તે 94 વર્ષના હતા. પાછલા બે મહિનાથી તેમને એક પ્રાઈવેટ હૉસ્પિટલમાં આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા.
I am Gujarat legendary artist s h raza passes away
ખ્યાતનામ કલાકાર એસ.એચ. રઝાનું નિધન


તેમના નજીકના મિત્ર કવિ અશોક વાજપેયીએ જણાવ્યું કે, તેમણે સવારે 11 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. તેમની ઈચ્છા અનુસાર તેમનું અંતિમ સંસ્કાર મધ્ય પ્રદેશના માંડલામાં કરવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય લેવલ પર પ્રખ્યાત કલાકાર રઝાને પદ્મશ્રીથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો