એપશહેર

ભગત સિંહની જન્મજયંતી પર તેમની રેતીની પ્રતિકૃતિ બનાવી અપાઈ શ્રદ્ધાંજલિ

I am Gujarat 28 Sep 2016, 5:04 pm
ભુવનેશ્વરઃ દેશની આઝાદી માટે શહીદ થનારા ભગત સિંહની 109મી જન્મજયંતિ નિમિત્તે બુધવારે દેશભરમાં તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. રેતીની પ્રતિકૃતિ બનાવવા માટે જાણીતા સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે પણ ભગત સિંહનું રેતીનું સ્ક્લ્પચર બનાવી તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. પદ્મશ્રી એવોર્ડ વિજેતા પટનાયકે ભગત સિંહની આ પ્રતિકૃતિની તસવીર ટ્વિટર પર પોસ્ટ કરી છે.
I am Gujarat sand artist sudarsan pattnaik tributes bhagat singh on his birth anniversary
ભગત સિંહની જન્મજયંતી પર તેમની રેતીની પ્રતિકૃતિ બનાવી અપાઈ શ્રદ્ધાંજલિ


ભગત સિંહનું આ સેન્ડ સ્ક્લ્પચર ઓરિસ્સાના દરિયા કાંઠે બનાવાયું છે. પ્રતિમાની પાસે લખવામાં આવ્યું છે ‘A Tribute to Shaheed BhagatSingh’

Summary: Sand artist Sudarsan Pattnaik tributes Bhagat singh on his birthday. He creates his sand statue in Odisha with the words, ‘A tribute to Shaheed Bhagat Singh’.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો