એપશહેર

મોદીઃ ‘ચાવાળા’થી લઇને વિશ્વનેતા સુધી

I am Gujarat 17 Sep 2016, 10:31 am
નવગુજરાત સમય.કોમઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના 67માં જન્મદિન મા હીરાબાના આશિર્વાદ લીધા હતા. પોતાની સફળતા પાછળ મોદી માના આશિર્વાદને સૌથી મજબૂત શક્તિ ગણાવે છે. અને આ જ શક્તિને કારણે એક સમયે ચા વેચનારો નરેન્દ્ર માજે ભારતીય વડાપ્રધાન બની વિશ્વના સૌથી શક્તિશાળી અને પ્રભાવશાળી લોકોમાં સામેલ થઇ ગયા છે. ત્યારે અહીં વિશ્વના પાંચ સૌથી શક્તિશાળી નેતાની સમકક્ષ મોદીની હાજરી અંગે માહિતી અપાઇ રહી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો