એપશહેર

વધી ગયેલા વજનને ઘટાડવામાં મદદ કરશે આ દાળ, જાણો તેના અન્ય ફાયદા વિશે

I am Gujarat 12 Oct 2019, 1:57 pm
મસૂરની દાળના ફાયદા ભલે તમે ન જાણતા હો પરંતુ તમારા ઘરે જ્યારે દાળફ્રાય બનતી હશે ત્યારે તો તેનો ઉપયોગ થતો જ હશે. તમને જાણીને નવાઈ લાગશે કે મસૂર દાળ એક દવા તરીકે કરે છે. તેનું સેવન કરવાથી ડાયાબીટિસ, કેન્સર તેમજ વધેલા વજનને ઉતારવાની તકલીફથી પણ છુટકારો મળે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો