મસૂરની દાળના ફાયદા ભલે તમે ન જાણતા હો પરંતુ તમારા ઘરે જ્યારે દાળફ્રાય બનતી હશે ત્યારે તો તેનો ઉપયોગ થતો જ હશે. તમને જાણીને નવાઈ લાગશે કે મસૂર દાળ એક દવા તરીકે કરે છે. તેનું સેવન કરવાથી ડાયાબીટિસ, કેન્સર તેમજ વધેલા વજનને ઉતારવાની તકલીફથી પણ છુટકારો મળે છે.
વધી ગયેલા વજનને ઘટાડવામાં મદદ કરશે આ દાળ, જાણો તેના અન્ય ફાયદા વિશે
I am Gujarat 12 Oct 2019, 1:57 pm