બાળકોના શારીરિક વિકાસ અને તંદુરસ્તી માટે માતા-પિતા બાળકોને ન્યૂટ્રિશન અને વિટામિનથી ભરપૂર ખોરાક આપે છે. બાળક નાનું હોય તેવા મામલામાં તો ખાવા-પીવાની વસ્તુઓ પર વધારે ધ્યાન આપવાની જરૂર પડે છે. કેટલાક લોકો બાળકોને હેલ્ધી માનીને મધ ખાવા પણ આપે છે. જો તમે પણ આમ કરતાં હો તો કેટલીક બાબતો જાણવી જરૂરી છે.
1 વર્ષથી નાની ઉંમરના બાળકને ભૂલથી પણ ન આપશો મધ, નહીં તો થશે આવી તકલીફ
I am Gujarat 12 Dec 2019, 12:17 pm