દિલ તૂટવાનો અવાજ આવતો નથી, પરંતુ જેનું દિલ તૂટે છે, તેને દર્દ તો થાય જ છે. આવું દર્દ તે વ્યક્તિ સિવાય બીજું કોઈ સમજી શકતું નથી કે ન તો તેને વહેંચી શકાય છે. તેનું પરિણામ એ આવે છે કે, ઘણી વાર તે વ્યક્તિ ડિપ્રેશનનો શિકાર બની જાય છે. જીવનથી તેને નફરત થઈ જાય છે. એક્સપર્ટ્સનું માનીએ તો હૃદયભંગથી પીડા તો જરૂર થાય છે, પરંતુ જો કોઈ હિંમત કરીને પોતાને સંભાળી લે તો તે ઘણું બધું શીખી શકે છે.
દિલ તૂટે પછી જ સમજાય છે આ છ વાતો
બ્રેકઅપથી મન ઉદાસ ચોક્કસ રહે છે પરંતુ જો તમે આ સમયગાળામાં પોતાની જાતને સંભાળી લો તો ઘણું શીખી શકો છો.
I am Gujarat 10 Aug 2017, 7:00 pm