શિક્ષક ભરતી અનામત મામલે અમદાવાદ-ઉદેપુર હાઈવે પર પથ્થરમારો અને આગજની, અનેક પોલીસકર્મી ઘાયલ

I am Gujarat 25 Sep 2020, 7:58 pm
  • અમદાવાદ-ઉદેપુર હાઈવે પર પથ્થરમારો અનેક પોલીસકર્મી ઘાયલ

    શિક્ષક ભરતીમાં ખાલી પડેલી 1167 જગ્યાઓને એસટી વર્ગના વિદ્યાર્થીઓથી ભરવાની માંગ સાથે છેલ્લા 15થી વધુ દિવસથી કાંકરી ડુંગરી પાસે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. આ આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આંદોલનકારીઓએ અમદાવાદ-ઉદેપુર હાઈવે પર ટ્રાફિક જામ કરી દીધો તેમજ પોલીસ પર પથ્થર મારો અને વાહનોમાં આગચંપી કરી છે. ઉત્તર ગુજરાતના આદિવાસી વિદ્યાર્થીઓ દ્વારા આંદોલનને સમર્થન અપાયું છે. તેમજ મોડી રાત્રે શામળાજી હાઇવે પર હજારો લોકો વિરોધમાં ઉતરી આવ્યા હતા. ત્યારે અરવલ્લી પોલીસે ટોળાને હિંસા કરતા અટકાવ્યા હતા. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે થેયલી હિંસામાં અનેક પોલીસકર્મી ઘાયલ થયા છે જેમને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

  • અમદાવાદ-ઉદેપુર હાઈવે પર પથ્થરમારો અનેક પોલીસકર્મી ઘાયલ

  • અમદાવાદ-ઉદેપુર હાઈવે પર પથ્થરમારો અનેક પોલીસકર્મી ઘાયલ

  • અમદાવાદ-ઉદેપુર હાઈવે પર પથ્થરમારો અનેક પોલીસકર્મી ઘાયલ

  • વધુ ઈમેજ જુઓડાઉનલોડ
  • અમદાવાદ-ઉદેપુર હાઈવે પર પથ્થરમારો અનેક પોલીસકર્મી ઘાયલ

  • અમદાવાદ-ઉદેપુર હાઈવે પર પથ્થરમારો અનેક પોલીસકર્મી ઘાયલ

  • અમદાવાદ-ઉદેપુર હાઈવે પર પથ્થરમારો અનેક પોલીસકર્મી ઘાયલ

  • અમદાવાદ-ઉદેપુર હાઈવે પર પથ્થરમારો અનેક પોલીસકર્મી ઘાયલ

  • અમદાવાદ-ઉદેપુર હાઈવે પર પથ્થરમારો અનેક પોલીસકર્મી ઘાયલ

  • અમદાવાદ-ઉદેપુર હાઈવે પર પથ્થરમારો અનેક પોલીસકર્મી ઘાયલ