Pics: તૌકતે વાવાઝોડાથી ગુજરાતમાં તબાહી, હેલિકોપ્ટરમાંથી જુઓ વિનાશના દ્રશ્યો

I am Gujarat 19 May 2021, 6:01 pm
  • ગુજરાતમાં તૌકતે વાવાઝોડાથી તબાહી

    અમદાવાદ: ગુજરાત પર ત્રાટકેલા તૌકતે વાવાઝોડાં અને ભારે વરસાદને કારણે થયેલી નુક્સાનીનો અંદાજ મેળવવા પીએમ નરેન્દ્ર મોદી ભાવનગર આવ્યા હતા. વાવાઝોડાંની સૌથી વધુ અસર સૌરાષ્ટ્રમાં થઈ છે, ત્યારે પીએમ અમરેલી, ગીર સોમનાથ, દીવ અને ભાવનગર જિલ્લાનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું, અને ત્યારબાદ અમદાવાદ પહોંચી ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓ સાથે બેઠક કરી હતી.

  • હેલિકોપ્ટરમાં બેસી PMએ અસરગ્રસ્ત વિસ્તારોનો એરિયલ સરવે કર્યો

  • દરિયાકાંઠાના વિસ્તારોમાં સૌથી વધારે નુકસાન થયું

  • સૌરાષ્ટ્રમાં લગભગ 90 ટકા ઉભો પાક નાશ પામ્યો છે

  • વધુ ઈમેજ જુઓડાઉનલોડ
  • પીએમે દીવ, જાફરાબાદ, ઉના અને મહુવાનો એરિયલ સર્વે કર્યો

  • હાલ અધિકારીઓ દ્વારા નુક્સાનીનો અંદાજ મેળવવામાં આવી રહ્યો છે

  • વાવાઝોડામાં 16 હજારથી વધારે ઘરોને નુક્સાન પહોંચ્યું

  • વાવાઝોડાંની સૌથી વધુ અસર સૌરાષ્ટ્રમાં થઈ છે

  • ગુજરાતને 1000 કરોડની આર્થિક સહાયની જાહેરાત