ગરુડ પુરાણ વૈષ્ણવ સંપ્રદાય અને સનાતન ધર્મમાં મૃત્યુ બાદ સદગતિ આપનારું માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં મૃત્યુ બાદ ગરુડ પુરાણનો પાઠ કરવાની વિધાન છે. તમામ પુરાણોમાં ગરુડ પુરાણનું વિશેષ મહત્ત્વ માનવામાં આવ્યું છે. ગરુડ પુરાણ વિષ્ણુ ભક્તિનું વિસ્તાર વર્ણન માનવામાં આવે છે. આ એક એવો ગ્રંથ છે, જે જીવન સંબંધિત અનેક ગુપ્ત વાતોથી આપણને અવગત કરાવે છે. આ વાતોને જીવનમાં અપનાવવાથી જીવન પદ્ધતિ સરળ અને સુખદાયી થઈ શકે છે.
ગંદાં કપડાં પહેરવાથી ધનનો નાશ થાય છે, જાણો બીજું શું કહે છે ગરુડ પુરાણ
ગરુડ પુરાણ વૈષ્ણવ સંપ્રદાય અને સનાતન ધર્મમાં મૃત્યુ બાદ સદગતિ આપનારું માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં મૃત્યુ બાદ ગરુડ પુરાણનો પાઠ કરવાની વિધાન છે. તમામ પુરાણોમાં ગરુડ પુરાણનું વિશેષ મહત્ત્વ માનવામાં આવ્યું છે. ગરુડ પુરાણ વિષ્ણુ ભક્તિનું વિસ્તાર વર્ણન માનવામાં આવે છે. આ એક એવો ગ્રંથ છે, જે જીવન સંબંધિત અનેક ગુપ્ત વાતોથી આપણને અવગત કરાવે છે. આ વાતોને જીવનમાં અપનાવવાથી જીવન પદ્ધતિ સરળ અને સુખદાયી થઈ શકે છે.
I am Gujarat 6 Feb 2018, 4:19 pm