જીવનમાં અનેક વાર આપણે એવી મૂંઝવણમાં ફસાઈ જઈએ છીએ કે તેમાંથી બહાર નીકળવાનો રસ્તો નથી મળતો. આપણી બુદ્ધિ આપણને કશું કરવા કહે છે અને આપણું મન કંઈક બીજું જ. આવામાં શું કરવું, શું ન કરવું, કોનું માર્ગદર્શન માંગવું જો એમાં તમે મૂંઝાતા હોવ તો અમારી પાસે તેનો ઉકેલ છો. જો તમે સાંઈ બાબાના ભક્ત હોવ તો બાબા તમને સવાલનો જવાબ આપશે, તમારા માટે જે સારુ હશે તે દિશામાં તમને દોરશે. જાણો બાબાને કેવી રીતે સવાલ પૂછી શકાય.
મૂંઝવણમાં હોવ તો સાંઈબાબાને આ રીતે પૂછો સવાલ, બાબા ચોક્કસ આપશે સાચો જવાબ
જીવનમાં અનેક વાર આપણે એવી મૂંઝવણમાં ફસાઈ જઈએ છીએ કે તેમાંથી બહાર નીકળવાનો રસ્તો નથી મળતો. આપણી બુદ્ધિ આપણને કશું કરવા કહે છે અને આપણું મન કંઈક બીજું જ. આવામાં શું કરવું, શું ન કરવું, કોનું માર્ગદર્શન માંગવું જો એમાં તમે મૂંઝાતા હોવ તો અમારી પાસે તેનો ઉકેલ છો. જો તમે સાંઈ બાબાના ભક્ત હોવ તો બાબા તમને સવાલનો જવાબ આપશે, તમારા માટે જે સારુ હશે તે દિશામાં તમને દોરશે. જાણો બાબાને કેવી રીતે સવાલ પૂછી શકાય.
I am Gujarat 2 May 2019, 10:54 am