એપશહેર

તુલસીના પાન રવિવારે કેમ તોડવામાં આવતા નથી, શું છે માન્યતા

હિંદુ ધર્મમાં પૂજા-પાઠની સાથે વારનું પણ ખૂબ મહત્વ છે. અઠવાડિયાના સાતેય વાર ભિન્ન-ભિન્ન ભગવાનને સમર્પિત છે ત્યારે રવિવાર સાથે જોડાયેલી માન્યતા વિશે જાણો.

Hitesh Mori | I am Gujarat 10 Mar 2018, 11:08 pm
હિંદુ ધર્મમાં પૂજા-પાઠ વાર અને સમય અનુસાર કરવામાં આવે છે. પૂજાથી લઈને લગ્ન સુધીના તમામ શુભ કામોની શરૂઆત મુહૂર્ત જોઈને કરવામાં આવે છે. આ સાથે શુભકામમાં ઉપયોગમાં આવતી દરકે પ્રકારની વસ્તુઓનું પણ અલગ મહત્વ હોય છે. એવી પણ એક માન્યતા છે કે તુલસીના પાનને રવિવારે તોડવામાં આવતા નથી. જાણો તેની પાછળની માન્યતાઓ..
I am Gujarat tulsi dont cut down on sunday
તુલસીના પાન રવિવારે કેમ તોડવામાં આવતા નથી, શું છે માન્યતા


તુલસી સાથે જોડાયેલી છે આ માન્યતાઓ

તુલસીના છોડ અંગે એવી પણ માન્યતા રહેલી છે કે તુલસીનો છોડ ગુરૂવારે ન લગાવવો જોઈએ, તેને ઘરની બહાર નહીં પરંતુ આંગણામાં વચ્ચે લગાવવો જોઈએ. ઘરમાં લગાવવા માટે સૌથી ઉતમ મહિનો છે કારતક છે.

વિષ્ણુજીને પ્રિય છે રવિવાર

ઘણા લોકોનું માનવું છે કે તુલસીના પાન રવિવારે તોડવા જોઈને નહીં. કેમ કે રવિવારનો દિવસ ભગવાન વિષ્ણ તુલસી અને રવિવારનો દિવસ ખુબ પ્રિય છે. વિષ્ણુજીને તુલસી પ્રિય બનાવવાનો શ્રેય ભગવાન ગણેશને જાય છે. ગણેશજીએ જ શ્રામ આપ્યો હતો કે તેમની પૂજામાં તુલસીના પાનનો ઉપયોગ થતો નથી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો